Advertisement
Author: નોબત સમાચાર

આવતીકાલે ભીમાશંકર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિ ૫ર્વની ઉજવણી

જામનગર તા. રપઃ જામનગરમાં પંચેશ્વર ટાવર પાસે લોહાણા મહાજન સંચાલિત ભીમાશંકર મહાદેવ મંદિરમાં દર વર્ષની જેમ આ વરસે પણ મહાશિવરાત્રિ પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે.

આવતીકાલે તા. ર૬-ર-ર૦રપ ના મંદિરમાં મહાદેવના વિશેષ સુશોભન દર્શન તથા મહાઆરતી થશે. જેનો લાભ લેવા ધર્મપ્રેમીઓને લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદી તથા માનદ્ મંત્રી રાજેશભાઈ કોટેચાએ અનુરોધ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh