Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રપઃ જામનગરમાં પંચેશ્વર ટાવર પાસે લોહાણા મહાજન સંચાલિત ભીમાશંકર મહાદેવ મંદિરમાં દર વર્ષની જેમ આ વરસે પણ મહાશિવરાત્રિ પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે.
આવતીકાલે તા. ર૬-ર-ર૦રપ ના મંદિરમાં મહાદેવના વિશેષ સુશોભન દર્શન તથા મહાઆરતી થશે. જેનો લાભ લેવા ધર્મપ્રેમીઓને લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદી તથા માનદ્ મંત્રી રાજેશભાઈ કોટેચાએ અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial