Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ધારાશાસ્ત્રીની રજૂઆતનો પ્રભાવઃ
જામનગર તા. રપઃ જામનગરના રખડતા પશુઓની કાયમી સમસ્યા છે, ત્યારે રખડતા પશુઓને કારણે જાહેર માર્ગો પર સર્જાયેલી અકસ્માતજનક સ્થિતિ નિવારવા અને ઘટતી કાર્યવાહી કરવા માટે નગરના ધારાશાસ્ત્રી હિરેનભાઈ ગુઢકા દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયમાં ઓનલાઈન રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને અનુસંધાને રખડતા પશુઓના મુદ્દાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફટી કમિટીની મિટિંગના એજન્ડામાં સામેલ કરવામાં આવ્યો છે. જે માહિતી સાથે અરજદારને પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial