Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં વી.વાય.ઓ.નું આયોજનઃ
જામનગર તા. ૨૫: જામનગરમાં વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા પૂ. વ્રજરાજકુમારજી મહોદયના સાંનિધ્યમાં તા. ૩-૩-૨૫ને સોમવારે સાંજે ૭ થી રાત્રે ૧૦ દરમિયાન લેઉવા પટેલ સમાજ, રણજીતનગર, જામનગરમાં હોળી રસિયા સંગ ફૂલફાગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં જામનગર કીર્તન મંડળી સંગીત પીરસશે તેમજ કાર્યક્રમની પૂર્ણાહુતિ પછી અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુ વિગત માટે (મો. ૭૦૧૬૪ ૨૪૨૬૦, ૯૩૨૮૦ ૦૨૦૦૬)નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial