Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાશિવરાત્રિના પર્વને અનુલક્ષીને
જામનગર તા. રપઃ જામનગરમાં કતલખાના ચલાવતા ધંધાર્થીઓને જાણ કરવામાં આવે છે કે, ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સચિવાલય, ગાંધીનગરના પત્ર અન્વયે મહાશિવરાત્રિ નિમિત્તે તા. ર૬-ર-ર૦રપ ને બુધવારના મહાનગરપાલિકા વિસ્તારના કતલખાના બંધ રાખવા સરકાર તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.
જે અનુસંધાને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં આવેલા કતલખાના બંધ રાખવા તથા આ દિવસો દરમિયાન પશુઓની કતલ નહિં કરવા અનુરોધ કરવામાં આવે છે, તેમ જામનગર મહાનગર પાલિકાના નાયબ કમિશનરે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial