Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલપુર પંથકનો હતો બનાવઃ
જામનગર તા.૨૫ : લાલપુર પંથકમાંથી એક સગીરાના અપહરણના ગુન્હામાં સંડોવાયેલા મધ્યપ્રદેશના શખ્સને પોલીસે પકડી જેલ હવાલે કર્યાે હતો. આ આરોપીને અદાલતે રૂ.૧ લાખના જામીન પર મુક્ત કર્યાે છે.
લાલપુર તાલુકાના એક ગામની સગીરાનું અપહરણ કરી ઉપાડી જવા અંગે મધ્યપ્રદેશના બાલચંદ્ર અનારસિંગ નાયક નામના શખ્સ સામે પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.
ઉપરોક્ત ગુન્હાની તપાસમાં મેઘપર પોલીસે આરોપીની ધરપકડ કરી તેને જેલહવાલે કર્યાે હતો. આ આરોપીએ જામીન મુક્ત થવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી છે. આરોપી તરફથી વકીલ જયંતિલાલ ટાંક, પંકજ લહેરૂ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial