Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૫: જામનગર જિલ્લાના મોડપર (કાલાવડ-જામનગર હાઈ-વે) પાસે મેલડી માતાજીના મંદિર પાસે ગોરખ ટેકરી, કલ્યાણધામ આશ્રમ શનિદેવ મંદિરમાં બુધવાર તા. ૨૬-૦૨-૨૫ મહાશિવરાત્રિના બપોરે ૧૨ વાગ્યે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. લાભ લેવા ભક્તજનો-સેવકગણને પધારવા સંતશ્રી કલ્યાણનાથજી બાપુ ગુરૂશ્રી વેદનાથજી બાપુ દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial