Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાટમાળમાંથી મનપાને સવાબે લાખની આવક થશેઃ
જામનગર તા. રપઃ જામનગર મહાનગર પાલિકાના જુના વહીવટી ભવનને તોડી પાડવા માટે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. આગામી સમયમાં આ ઈમારતને તોડી પાડવાની કામગીરી કરવામાં આવશે.
તાજેતરમાં હાઉસીંગ બોર્ડના મકાનો અને ૧૪૦ર આવાસ યોજનાના મકાનો તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી. જ્યારે હવે જામનગર મહાનગરપાલિકાના જુના વહીવટી ભવન અને જનરલ બોર્ડવાળી ઈમારત તોડી પાડવા માટે ટેન્ડરો મંગાવાયા છે. જેના કાટમાળથી મહાનગર પાલિકાને સવાબે લાખ રૂપિયાની આવક થશે. તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી પાડતોડ શરૂ કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial