Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાનું જુનું વહીવટી બિલ્ડીંગ તોડી પડાશેઃ ટેન્ડરો ઈસ્યૂ

કાટમાળમાંથી મનપાને સવાબે લાખની આવક થશેઃ

જામનગર તા. રપઃ જામનગર મહાનગર પાલિકાના જુના વહીવટી ભવનને તોડી પાડવા માટે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. આગામી સમયમાં આ ઈમારતને તોડી પાડવાની કામગીરી કરવામાં આવશે.

તાજેતરમાં હાઉસીંગ બોર્ડના મકાનો અને ૧૪૦ર આવાસ યોજનાના મકાનો તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી. જ્યારે હવે જામનગર મહાનગરપાલિકાના જુના વહીવટી ભવન અને જનરલ બોર્ડવાળી ઈમારત તોડી પાડવા માટે ટેન્ડરો મંગાવાયા છે. જેના કાટમાળથી મહાનગર પાલિકાને સવાબે લાખ રૂપિયાની આવક થશે. તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી પાડતોડ શરૂ કરવામાં આવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh