Advertisement
Author: નોબત સમાચાર

ફુલનાથ મહાદેવને પ્રવાસન સ્થળની મંજુરી પર્યાપ્ત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગણી

જામજોધપુર તાલુકાના સડોદર ગામના

સડોદર તા. ૧૪: જામજોધપુર તાલુકાના સડોદર ગામે આવેલ સુપ્રસિદ્ધ ફુલનાથ મહાદેવ મંદિરને રાજ્યના પ્રવાસન મંત્રીએ પ્રવાસન સ્થળ તરીકે મંજુર કરવામાં આવ્યું છે.

ફુલનાથ મહાદેવ મંદિર તથા આસપાસના પરિસર/વિસ્તારનો પર્યાપ્ત સુવિધાઓ સાથે વિકાસ કરવામાં આવે તેવી માંગણી મંદિરના મહંત સુંદરનાથ બાપુ તથા ગ્રામજનોએ કરી છે તેમજ ફુલનાથ જવા આવવા માટે એસ.ટી.બસના યોગ્ય રૃટની માંગણી પણ કરવામાં આવી હોવાનું પ્રેસ પ્રતિનિધિ મધુભાઈ મહેતાએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh