Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બકરી ઈદના તહેવારને અનુલક્ષીને
સોમવારે બકરી ઈદ છે ત્યારે તેને અનુલક્ષીને જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં કોઈ અનિચ્નછીય બનાવ ન બને તે માટે શાંતિ સમિતિની બેઠક ઈન્ચાર્જ પીઆઈ વિરેનસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને મળી હતી. અફવાઓથી દૂર રહેવા પોલીસ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી હતી. આ મિટીંગમાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો, અગ્રણીઓ, વેપારીઓ તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial