Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના નિર્માતા દ્વારા
જામનગર તા. ૧૪: જામનગરના જ નિર્માતા-દિગ્દર્શક દ્વારા ગુજરાતી ફિલ્મ 'સ્ત્રીઓ'નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેનું શૂટિંગ જામનગરમાં થનાર છે.
જેના કલાકારો જામનગરના છે. ગીતોનું રેકોર્ડીંગ અમદાવાદ સ્થિત રાજેન ભટ્ટના સ્ટુડિયોમાં ચાલુ છે. મુખ્ય સહાયક દિગ્દર્શક તરીકે ઉપેન્દ્ર ત્રિવેદી છે. જેઓ ફિલ્મ નિર્માણનો સંપૂર્ણ કાર્યભાર સંભાળી રહ્યા છે. કેમેરા મેન તરીકે પિયુષ ભાનુશાળી અને નિર્માતા ભૂપત ભાનુશાળી છે.
સંસ્કાર ફિલ્મના ઈન્ટરનેશનલના બેનર હેઠળ નિર્માણ થનાર ફિલ્મ 'સ્ત્રીઓ'ના દિગ્દર્શક વિજય દલવાડી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial