Advertisement
Author: નોબત સમાચાર

ધોળે દિવસે થાંભલા પર લાઈટો ચાલુ..!!

વીજતંત્રની બલિહારીથી રાત્રિના સમયે વીજધાંધીયા અને

જામનગરના વીજતંત્રની બલિહારી છે કે આમ જુઓ તો અવારનવાર કે વારંવાર વીજફોલ્ટ કે અન્ય ટેકનિકલ કારણોસર અથવા હાલમાં પ્રી-મોન્સુન કામગીરીના કારણે દિવસ હોય કે રાત, વીજપુરવઠો ગમે ત્યારે ખોરવાઈ જાય છે. તો બીજી તરફ જામનગર શહેરના જ કેટલાક વિસ્તારો તેમજ લાવડીયા, નાઘેડી, દરેડ, સમર્પણ સર્કલ વગેરે વિસ્તારોમાં થાંભલા પર લાઈટો દિવસે અને રાત સતત ચાલુ જ રહે છે.. ર૪ કલાક..! આ લાઈટો માત્ર રાત્રિના સમયે જ ચાલુ રહે તેવા ટાઈમર સાથેની વ્યવસ્થા કરવાની જરૃર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh