Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીજતંત્રની બલિહારીથી રાત્રિના સમયે વીજધાંધીયા અને
જામનગરના વીજતંત્રની બલિહારી છે કે આમ જુઓ તો અવારનવાર કે વારંવાર વીજફોલ્ટ કે અન્ય ટેકનિકલ કારણોસર અથવા હાલમાં પ્રી-મોન્સુન કામગીરીના કારણે દિવસ હોય કે રાત, વીજપુરવઠો ગમે ત્યારે ખોરવાઈ જાય છે. તો બીજી તરફ જામનગર શહેરના જ કેટલાક વિસ્તારો તેમજ લાવડીયા, નાઘેડી, દરેડ, સમર્પણ સર્કલ વગેરે વિસ્તારોમાં થાંભલા પર લાઈટો દિવસે અને રાત સતત ચાલુ જ રહે છે.. ર૪ કલાક..! આ લાઈટો માત્ર રાત્રિના સમયે જ ચાલુ રહે તેવા ટાઈમર સાથેની વ્યવસ્થા કરવાની જરૃર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial