Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલાઓની જાતીય સતામણી અંગે
જામનગર તા. ૧૪: ગુજરાત રાજ્યના અધિક રજીસ્ટ્રારની સૂચના મુજબ કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-ર૦૧૩ ની જોગવાઈ પ્રમાણે જામનગર જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરીમાં આંતરિક ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવી છે.
આ સમિતિના અધ્યક્ષસ્થાને કુ. પ્રિતિબેન ગોહેલ તથા સભ્યો તરીકે સરકારે પ્રતિનિધિઓમાં કુ. દીનાબેન જોટંગીયા, એમ.એન. જેઠવા, એચ.વી. કટારમલ તેમજ બીન સરકારી પ્રતિનિધિ તરીકે જામનગરની મહિલા સહકારી બેંકના ચેરપર્સન શેતલબેન શેઠની નિમણૂક કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial