Advertisement
Author: નોબત સમાચાર

'ઓપન જામનગર' પ્રશ્ન મંચના વિજેતાઓને પારિતોષિક એનાયત

યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા-જામનગર યુનિટ અને પરિભ્રમણ સંસ્થા-જામનગરના સંયુકત પ્રયાસોથી ઓપન જામનગર પ્રશ્નમંચનું આયોજન સુધીરભાઈ શાહના સહયોગથી કરવામાં આવ્યું છે. જેમાં ૧૦૦ જેટલા સ્પર્ધકો સામેલ થયા હતાં. કઠિન પ્રશ્નો પૂછી તેમાંથી ત્રણ વિજેતાઓ કમલેશ રાવત, કુ. આર્યા મનોજ તલાટી અને કૌશિક કુંડલીયાને સર્ટિફીકેટ તથા વિશિષ્ટ પારિતોષિક આપી બિરદાવવામાં આવ્યા હતાં. કવીઝ માસ્ટર તરીકે કિરીટભાઈ શાહ, નિરેન છોટાઈ અને સુનીલ વોરાએ સેવા આપી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh