Advertisement
Author: નોબત સમાચાર

અરવિન્દ સોસાયટી જામનગર બ્રાન્ચ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન

જામનગરના સાવિત્રી ભુવનમાં તા. ર૯ માર્ચે

જામનગર તા. ર૮: શ્રી માતાજીના પોંડીચેરીમાં પ્રથમ આગમન દિન (તા. ર૯-૩-૧૯૧૪) પ્રસંગે શ્રી અરવિન્દ સોસાયટી જામનગર શાખા દ્વારા તા. ર૯-૩-ર૦રપ ને શનિવારે વિવિધ કાર્યક્રમો 'સાવિત્રી ભુવન', જી.એમ.બી. બિલ્ડીંગ પાસે, શરૂ સેક્શન રોડ, જામનગરમાં યોજવામાં આવ્યા છે. જેમાં સવારે ૧૦ થી ૧૦-૩૦ સમાધિ સમીપ સમૂહ ધ્યાન, સાંજે ૭ થી ૮ ધ્યાન, પ્રાર્થના અને પ્રસંગને અનુરૂપ વાચન કરવામાં આવશે. સર્વે સાધકો તથા નગરના ભાઈઓ-બહેનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh