Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નારાયણનગર-ગુલાબનગર સિંધી પંચાયત દ્વારા
જામનગર તા. ર૮: નારાયણનગર-ગુલાબનગર સિંધી પંચાયત દ્વારા શ્રી ઝુલેલાલ જન્મોત્સવ (ચેટીચાંદ) ર૦રપ ની ઉજવણી તા. ૩૦/૩ ને રવિવારે રાંદલ માતાજીના મંદિર નજીક નારાયણનગર, ગુલાબનગરની સામે, જામનગરમાં કરવામાં આવશે, જેમાં સવારે ૯ વાગ્યે મહાઆરતી, સવારે ૯-૩૦ વાગ્યે સિંધી છેજ હર ઘર જ્યોત સાહેબ, (નારાયણનગરમાં સિંધી સમાજના બધા ઘરોમાં જ્યોત સાહેબના દર્શન કરવામાં આવશે) બપોરે ૧ર-૩૦ વાગ્યે ભંડારા પ્રસાદ રાખવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial