Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૩૧ મી માર્ચે આયોજનઃ
ઓખા તા. ર૮: સમસ્ત બારાઈ કુટુંબ દ્વારા કુળદેવીનો હવન તથા સમૂહ નિવેદ્યનું આયોજન તા. ૩૧/૩ ને સોમવારે ગોકુળવાડી, ઓખામાં કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૮ વાગ્યે હવન, ૧૦-૩૦ વાગ્યે સ્નેહમિલન, બપોરે ૧ર-૩૦ વાગ્યે બીડું હોમાશે, ૧ વાગ્યે લોહાણા મહાજન વાડી-ઓખામાં પ્રસાદ રાખવામાં આવ્યો છે. આ તકે વિદ્યાર્થી સન્માન સમારંભ પણ રાખવામાં આવ્યો છે. જેમાં ગત્ શૈક્ષણિક વર્ષમાં કુટુંબના જે વિદ્યાર્થીઓએ ડોક્ટર, સી.એ., આર્કિટેક, એડવોકેટ, એન્જિનિયર, ટેકનીશિયન સહિતની ડીગ્રી મેળવેલ હોય તેઓએ અનુપમભાઈને જાણ કરવાની રહેશે. બહારગામથી આવનારા કુટુંબીઓએ તેમની સંખ્યાની જાણ તા. ર૮/૩ સુધીમાં કરવાની રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial