Advertisement
Author: નોબત સમાચાર

વિપશ્યના બાલ આના૫ાન શિબિર

જામનગર તા. ર૮: વિપશ્યના ટ્રસ્ટ-જામનગર દ્વારા ૮ થી ૧૮ વર્ષની વયનાઓ માટે નિઃશુલ્ક વિપશ્યના બાલ આનામાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર તા. ૩૦/૩ ને રવિવારે સવારે ૯-૩૦ થી ૧૧ 'ધમ્મ સદન', જામનગર વિપશ્યના સમિતિ, આનંદ સોસાયટી, શેરીનં. ર, ખડખડનગર, નવાગામ ઘેડ, જામનગરમાં રાખવામાં આવી છે. રજિસ્ટ્રેશન માટે તા. ર૯/૩ સુધીમાં મો. ૯૯૦૯૦ ૧૦ર૪પ અથવા ૯૯રપ૧ પ૭૦૭૦ નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh