Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૮: વિપશ્યના ટ્રસ્ટ-જામનગર દ્વારા ૮ થી ૧૮ વર્ષની વયનાઓ માટે નિઃશુલ્ક વિપશ્યના બાલ આનામાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર તા. ૩૦/૩ ને રવિવારે સવારે ૯-૩૦ થી ૧૧ 'ધમ્મ સદન', જામનગર વિપશ્યના સમિતિ, આનંદ સોસાયટી, શેરીનં. ર, ખડખડનગર, નવાગામ ઘેડ, જામનગરમાં રાખવામાં આવી છે. રજિસ્ટ્રેશન માટે તા. ર૯/૩ સુધીમાં મો. ૯૯૦૯૦ ૧૦ર૪પ અથવા ૯૯રપ૧ પ૭૦૭૦ નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial