Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૭: અમદાવાદના સાયન્સ સિટીમાં ત્રણ દિવસ માટે 'મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-૪'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં જામનગરના વિવિધ ક્ષેત્રના બ્રહ્મ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ, જાણીતા એડવોકેટ અશોકભાઈ જોષી, દેવેનભાઈ જોષી, વગેરેના હસ્તે બ્રાહ્મણ બિઝનેસ સમિટનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ સમિટના કન્વીનર યગ્નેશભાઈ દવેનું ભગવાન પરશુરામની છબિ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જામનગરના ઉપસ્થિત બ્રહ્મ અગ્રણીઓનું પણ સ્વાગત આયોજક ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial