Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પહેલી એપ્રિલે જામનગરથી બપોરે ત્રણ વાગ્યે પ્રસ્થાનઃ
જામનગર તા. ર૮: આઈ શ્રી ભેળિયાવાળા ખોડિયાર મિત્ર મંડળ દ્વારા જામનગરથી માટેલ ધામ, અને ચોટીલા ધામ પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. પ-૪-ર૦રપ અને શનિવારે માટેલ ધામ ધજા તથા માતાજીનો ભેળિયો તેમજ મહાપ્રસાદ અને તા. ૬-૪-ર૦રપ અને રવિવારના ચોટીલા ધામમાં ધ્વજા ચઢાવવાનું આયોજન થયું છે.
તા. ૧-૪-ર૦રપ અને મંગળવારે બપોરે ૩ વાગ્યે ભરવાડ પા, પંચેશ્વર ટાવર, પાવન ટ્રાવેલ્સ પાસેથી પદયાત્રા સંઘ રવાના થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial