Advertisement
Author: નોબત સમાચાર

આઈ શ્રી ભેળિયાવાળી ખોડિયાર મિત્ર મંડળ દ્વારા ચોટીલા-માટેલ માટે પદયાત્રા યોજાશે

પહેલી એપ્રિલે જામનગરથી બપોરે ત્રણ વાગ્યે પ્રસ્થાનઃ

જામનગર તા. ર૮: આઈ શ્રી ભેળિયાવાળા ખોડિયાર મિત્ર મંડળ દ્વારા જામનગરથી માટેલ ધામ, અને ચોટીલા ધામ પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. પ-૪-ર૦રપ અને શનિવારે માટેલ ધામ ધજા તથા માતાજીનો ભેળિયો તેમજ મહાપ્રસાદ અને તા. ૬-૪-ર૦રપ અને રવિવારના ચોટીલા ધામમાં ધ્વજા ચઢાવવાનું આયોજન થયું છે.

તા. ૧-૪-ર૦રપ અને મંગળવારે બપોરે ૩ વાગ્યે ભરવાડ પા, પંચેશ્વર ટાવર, પાવન ટ્રાવેલ્સ પાસેથી પદયાત્રા સંઘ રવાના થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh