Advertisement
Author: નોબત સમાચાર

રામપરમાં રસ્તો ખૂલ્લો કરાવી આપવા અદાલતમાં કરાયો દાવો

ગાડામાર્ગમાં ઉભી કરાઈ અડચણઃ

જામનગર તા.૨૮ : જામનગરના રામપર ગામમાં આવેલા ખેતરમાં જવાનો રસ્તો ખુલ્લો કરાવી આપવા માટે અદાલતમાં કાયમી મનાઈ હુકમનો દાવો કરાયો છે.

જામનગર તાલુકાના રામપર ગામના અભિષેક વસરામભાઈ રાઠોડ નામના આસામી ઉપરાંત અન્ય ખેડૂતોની જમીનમાં આવવા જવાના વર્ષાે જૂના ગાડામાર્ગ પર હરીભાઈ ગગુભાઈ મકવાણાએ અડચણ કરી હતી.

તે રસ્તો ખુલ્લો કરાવી આપવા માટે અભિષેક રાઠોડે જામનગરની દીવાની અદાલતમાં વકીલ ભાર્ગવ મહેતા મારફત કાયમી મનાઈ હુકમનો દાવો નોંધાવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh