Advertisement
Author: નોબત સમાચાર

બસ ખૂંચી જતા પાણીની પાઈપલાઈનમાં સર્જાયુ ભંગાણ

નબળી કામગીરીનું પરિણામ

                                                                                                                                                                                                      

જામનગરમાં લાલપુર માર્ગે વૃજભુષણ સ્કૂલ પાસે જ્યાં પાણીની પાઈપલાઈન નાખવામાં આવી છે ત્યાં નબળી કામગીરીના કારણે એક ખાનગી કંપનીની બસ ખૂંચી ગઈ હતી. બસના ટાયરો ખૂંચી જતાં પસાર થતી પાણીની પાઈપલાઈન તૂંટી જતાં અમૂલ્ય જળરાશિનો વેડફાટ થયો હતો. ફસાયેલી આ બસને બહાર કાઢવા હાઈડ્રોની મદદ લેવામાં આવી હતી. આમ મહાનગરપાલિકાની નબળી કામગીરી પ્રકાશમાં આવી હતી. પરિણામે પાણીનો વેડફાટ થયો હતો અને હવે લાઈન લીકેજ બંધ કરવાની પણ કવાયત મહાનગરપાલિકાએ કરવી પડશે આ માટે હવે નાણાનો વેડફાટ પણ થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh