Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૧: દ્વારકાથી સોમનાથ વચ્ચેના ધોરીમાર્ગ પર એક ઈકો તથા ટુરીસ્ટ ટ્રાવેલ્સ વચ્ચે ધડાકાભેર સર્જાેલા અકસ્માતમાં મોરબીના યુવાનનું મૃત્યુ થયું છે.
દેવભૂમિ દ્વારકાના સોમનાથ-દ્વારકા ધોરીમાર્ગ પર કુરંગા ગામ પાસે ગઈકાલે જીજે-૩૬ પાસીંગની એક ઈકો તથા ટુરીસ્ટ ટ્રાવેલ્સ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં મોરબીના રવિન્દ્રભાઈ નામના વ્યક્તિને ગંભીર ઈજા થતાં તેઓનું મૃત્યુ નિપજ્યાનું પોલીસમાં જાહેર થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial