Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃા.૫૦ હજારનો હતો ચેકઃ
જામનગર તા.૪ ઃ જામનગરના એક વેપારી સામે રૃા.૫૦ હજારના ચેક પરતની અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. જામનગરમાં નવાનગર રેડીમેઈડ નામની પેઢી ચલાવતા યોગેશ મહેન્દ્રભાઈ વારીયાએ રૃા.૫૦ હજાર પ્રફુલભાઈ દાણીધાર પાસેથી ઉછીના મેળવી ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની અદાલતમાં ફરિયાદ કરાઈ હતી.
તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીના વકીલ સંજય એલ. નંદાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીનો છૂટકારો કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial