Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાછલા તળાવની પાળે રસ્તાના કામ માટે ચાલતા ડિમોલીશેનમાં
જામનગર તા. ૪ઃ જામનગર મહાનગર પાલિકા દ્વારા હાલમાં પાછલા તળાવની પાળે રસ્તાના કામ માટે લાલબંગલા સંકુલમાં આવેલા ઐતિહાસિક મકાનોનું ડિમોલીશન કરવામાં આવી રહ્યું છે. જેમાં એક દંડીયા મહેલ, વિભા વિલાસ મહેલ જેવી ઐતિહાસિક વિરાસતોનુું ડિમોલીશન નહીં કરવા અને તેને જાળવી રાખવા સૌરાષ્ટ્ર કલ્ચર એન્ડ હેરીટેજ કેર ટ્રસ્ટના ભૂપતસિંહ ચૌહાણે રજુઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial