Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તારીખ ૭મી ફેબ્રુઆરીએ
બેટ દ્વારકા તા. ૪ઃ બેટ દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં આગામી તા. ૭.૨.૨૫ના દિને ૫૬ ભોગ મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી મંદિરમાં દર્શનનો ક્રમ જાહેર કરાયો છે. જેમાં તા. ૭-૨ના સવારે ૬ વાગ્યે મંગલા આરતી, ૮ વાગ્યે શૃંગાર આરતી, બપોરે ૧૨.૩૦ થી ૨ વાગ્યા સુધી ૫૬ ભોગના દર્શન, સાંજે પાંચ વાગ્યે ઉત્થાપન દર્શન તથા રાત્રે ૮ વાગ્યે શયન થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial