Advertisement
Author: નોબત સમાચાર

સમર્પણ સર્કલ પાસે વાહનચાલકો માટે અવેરનેસ ડ્રાઈવ

ટ્રાફિક પોલીસ તથા આરટીઓના સંયુક્ત ઉપક્રમે

જામનગરની આરટીઓ ટીમ આર.બી. પ્રજાપતિ તેમજ ટ્રાફિક શાખાના પીઆઈ એમ.બી. ગજ્જરના વડપણ હેઠળ ગઈરાત્રે સમર્પણ સર્કલ પાસે વાહનચાલકો માટે અવેરનેસ ડ્રાઈવ રાખવામાં આવી હતી. વાહનચાલકોને ટ્રાફિકના નિયમોથી માહિતગાર કરવા ઉપરાંત સલામતી પૂર્વક ડ્રાઈવીંગ માટે સુચન કરવામાં આવ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh