Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી શુક્રવારે સાંજે ૫ વાગ્યે આયોજનઃ
જામનગર તા. ૪: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા પદગ્રહણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. ૬-૬-૨૫ને શુક્વારે સાંજે ૫ વાગ્યે ધિરૂભાઈ અંબાણી વાણિજ્ય ભવન, સુભાષબ્રિજ પાસે, રાજકોટ-જામનગર હાઈવે, ગણેશ કોલ્ડ સ્ટોરેજ સામે, જામનગરમાં રાખવામાં આવ્યો છે. જેમાં વર્ષ ૨૦૨૫-૨૭ માટે પ્રમુખ તરીકે રમણીકભાઈ પી. અકબરી શપથ ગ્રહણ કરશે.
આ તકે મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા અને અતિથિ વિશેષ તરીકે સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહેશે. તેમ પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા અને સેક્રેટરી અક્ષત વ્યાસ દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial