Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં અનાજ વિતરણ મુદ્દત લંબાવાઈ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૪: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા ૨૦૧૩ (એનએફએસએ) હેઠળ લાભ મેળવતા તમામ લાભાર્થીઓને અનુરોધ કરવામાં આવે છે કે, જો આપનું ઈ-કેવાયસી બાકી હોય તો ત્વરિત ઈ-કેવાયસી કરાવી લઈ નજીકની વાજબી ભાવની દુકાનોમાંથી અનાજનો લાભ મેળવી શકશો. ઉપરાંત (એનએફએસએ) હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓ તા. ૦૫-૦૬-૨૦૨૫ સુધીમાં માહે જુન ૨૦૨૫નો અનાજનો જથ્થો મેળવી લેવા જિલ્લા પુરવઠા અધિકારી દેવભૂમિ દ્વારકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આ ઈ-કેવાયસીનો ઉદ્દેશ સાચા લાભાર્થીઓની ઓળખ કરવા માટેનો છે. આથી કોઈએ ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh