Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલ્યાણપુર તાલુકાના ગાગા ગુરગઢ પાસે આવેલ ગુંસાઈજીની ૨૬મી બેઠકમાં વરસોની પરંપરા પ્રમાણે આંબા મનોરથ યોજાયો હતો.પૂ. કાલીન્દ્રીવહુજી શ્રી નટવર ગોપાલજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતાં. મોટી સંખ્યામાં વૈષ્ણવોએ દર્શન-મહાપ્રસાદનો લાભ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial