Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બરડિયા ગુંસાઈજીના ર૮ મા બેઠકજીમાં
દ્વારકા તા. ૩: યાત્રાધામ દ્વારકા નજીક બરડિયામાં આવેલ ગુંસાઈજીના ર૮ મી બેઠકજીમાં તા. પ-૬-ર૦રપ, જેઠ સુદ દસમ ને શુક્રવારના પ્રભુચરણશ્રી ગુંસાઈજીને અલૌકિક આંબા મનોરથ પૂ.પા.ગો.૧૦૮ શ્રી કાલિન્દીવહુજી નટવર ગોપાલજી મહારાજશ્રી નવી હવેલી દ્વારકા, બરડિયા, પોરબંદર, વેરાવળ, વડનગર, કંપાલા હવેલિવાળા તથા પૂ.પા.ગો.૧૦૮ શ્રી માધવરાયજી મહારાજશ્રી તથા લાલન ચિ. નૃસિંહલાલજી નટવર ગોપાલજી મહારાજની ઉપસ્થિતિમાં યોજાશે. પલના દર્શન તથા નંદ મહોત્સવ સવારે ૧૧ કલાકે યોજાશે તથા આંબા મનોરથ બપોરે ૧ થી ર દરમિયાન યોજાશે. આ ભવ્ય અવસર પર વૈષ્ણવોને સહપરિવાર ઉપસ્થિત રહી પ્રભુના અલૌકિક દર્શનનો લાભ લેવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial