Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની ગુંસાઈજી બેઠકજીમાં નાવ મનોરથ-ફૂલ મહેલ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગર માંડવી ટાવર રોડ, સેન્ટ્રલ બેંક સામે ઝંડુભટ્ટની ગલીમાં આવેલ શ્રી ગુંસાઈજીના રપ મા બેઠકજીમાં તા. પ-૬-ર૦રપ ના ગુરુવાર, જેઠસુદ ૧૦ (દસમ) ના નાવનો મનોરથ તેમજ ફૂલ મહેલના દર્શનની ઝાંખી છે. દર્શન સમય સાંજે ૬ થી રાત્રે ૮-૩૦ સુધી થશે. તેમ મુખ્યાજી હાર્દિકભાઈ તથા કુલદિપભાઈએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh