Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રમુખ શ્રીમતી નિશાબેન અસ્વારને અગ્રણીઓની શુભેચ્છાઃ
જામનગર તા. ૪: જામનગર શહેરની અનેક સામાજિક-રાજકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ શ્રીમતી નિશાબેન અસ્વાર દ્વારા વ્યાપક જનહિતની પ્રવૃત્તિઓના ઉદ્દેશ સાથે બ્રહ્મશક્તિ સેવા ટ્રસ્ટ-જામનગરની રચના કરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, શ્રીમતી નિશાબેન શહેરની ૧પ૦૦ કરતા વધુ સભ્યસંખ્ય ધરાવતી સખી ક્લબ-ર ના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે અને હાલ જિલ્લા બ્રહ્મસમાજ મહિલા પાંખ, ભારતીય જનતા પક્ષ સહિત અનેક સંસ્થાઓમાં મહત્ત્વના હોદ્દા ધરાવે છે. નિશાબેનના પ્રમુખસ્થાને અને શ્રીમતી અનિલાબેન દવેના ટ્રેઝરર પદે નોંધાયેલ બ્રહ્મશક્તિ સેવા ટ્રસ્ટના માધ્યમથી તેઓએ પોતાની સેવા પ્રવૃત્તિઓનો વ્યાપ વિસ્તારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial