Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાંધીનગરના વતની દ્વારકાધીશના પરમભક્ત દ્વારા
દ્વારકાધીશ જગતમંદિરના નિજમંદિરમાં કાળિયા ઠાકોરજીના ગર્ભગૃહમાં દ્વારને સૂવર્ણ જડિત કરાયા છે. ગાંધીનગરના વતની અને દ્વારકાધીશના પરમભક્ત રવિન્દ્રભાઈ છોટાલાલ ત્રિવેદીએ તેમના માતાની ઈચ્છા પૂર્ણ કરતા દ્વારકાધીશજીના નિજમંદિરના કપાટ (દરવાજા)ને ર૪ કેરેટ સૂવર્ણથી જડિત કરાયા છે. ગાંધીનગરના ત્રિવેદી પરિવારે આ ભેટ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, દર વર્ષે સેંકડો ભાવિકો દ્વારા શ્રદ્ધા અને અહોભાવ સાથે દ્વારકાધીશના શ્રીચરણોમાં સૂવર્ણ, ચાંદી ઈત્યાદિ રત્નાભૂષણો ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial