Advertisement
Author: નોબત સમાચાર

શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

ગૌમાતાના લાભાર્થેઃ દ્વારકામાં તા. ૫ થી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: દ્વારકા ગૌશાળા કમિટીના નવનિર્માણ પ્રસંગે અને ગૌમાતાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા તા. ૫-૬-૨૫ થી તા. ૧૧-૬-૨૫ સુધી સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન શ્રી દ્વારકા ગૌશાળા કમિટી, ભથાણ ચોકમાં રાખવામાં આવી છે.ં

શ્રી પંચ અગ્નિ અખાડાના પ્રથમ માતૃ સ્વરૂપા મહામંડલેશ્વર પૂજ્ય કનકેશ્વરી દેવીજી વ્યાસાસને બિરાજીને કથાનું રસપાન કરાવશે. દાન આપવા તથા વધુ વિગતો માટે અશોકભાઈ રાજાણી મો. ૯૮૨૫૫ ૯૨૯૪૭, અમુભાઈ સામાણી મો. ૯૮૨૪૨ ૧૯૮૭૫ અથવા મહેશભાઈ ગોકાણી મો. ૯૮૨૪૨ ૮૬૮૫૪નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh