Advertisement
Author: નોબત સમાચાર

આવતીકાલથી રથયાત્રા મહોત્સવ

જામનગર જગન્નાથ મંદિરમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જગન્નાથ કલચરલ એસોસિએશન-જામનગરના જગન્નાથ મંદિર દ્વારા મહાપ્રભુજીનો ભવ્ય રથયાત્રા મહોત્સવ તા. ૧૬ થી તા. ૨૭ સુધી શ્રી જગન્નાથ મંદિર, સિદ્ધનાથ સોસાયટી લાઈન-૨, સુપર ફર્નિચર પાછળ, વિશાલ હોટલ પાસે, જામનગરમાં યોજવામાં આવ્યો છે. આ ઉત્સવ દરમ્યાન તમામા ધાર્મિક અનુષ્ઠાનો સહિતના કાર્યક્રમો મંદિર પરિસરના મંડપમાં રાખવામાં આવ્યા છે. વધુ વિગત માટે જગન્નાથ સાંસ્કૃતિક સંઘ-જામનગર મો. ૮૯૦૫૦ ૩૭૭૪૭, ૯૮૭૯૫ ૮૧૩૪૩નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh