Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રિક્ષાચાલક સામે પોલીસમાં ફરિયાદઃ
જામનગર તા. ૧૫: જામનગરના નાગનાથ નાકાથી સુભાષબ્રિજ વચ્ચે ગઈકાલે સવારે સ્કૂટર પર જતા એક મહિલાને રિક્ષાએ ઠોકર મારી અકસ્માત સર્જયો હતો.
જામનગરના લાલવાડી વિસ્તારમાં સમૃદ્ધિ પાર્ક-૧માં રહેતા નીપાબેન નીકીભાઈ ઉનડકટ નામના મહિલા ગઈકાલે સવારે સુભાષબ્રિજ નજીકથી નાગનાથ નાકા સર્કલ તરફ એક્ટિવા પર જતા હતા.
આ વેળાએ જીજે-૧૦-ટીઝેડ ૫૭૯૮ નંબરની રિક્ષાએ તેઓને ઠોકર મારી દેતા નીપાબેનને નાક, કપાળ તથા હોઠ પર ઈજા થઈ છે. અકસ્માત સર્જી નાસી ગયેલા રિક્ષાચાલક સામે સિટી બી ડિવિઝનમાં ફરિયાદ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial