Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૧: ખંભાળીયા તાલુકાના સલાયાથી પરોઢીયા જતાં રસ્તા પર ખંભાળીયા- સલાયા રેલવે લાઈન શરૂ થનાર છે. ત્યાં રેલવે ટ્રેક થશે તેથી માર્ગ વચ્ચે રેલવે અંડર બ્રીજ બનાવવાની કામગીરી ચાલુ છે. આ કામગીરી અત્યંત ધીમી ગતિએ થઈ રહઈ છે. ત્યાં જરૂરી સૂચનાના બોર્ડ કે બેરીકટ નથી. તેથી આ માર્ગ પરથી પસાર થવામાં વાહનચાલકો અને લોકોને ભારે પરેશાની થઈ રહી છે. આવી ધીમી ગતિએ કામ ચાલતું હોય, આવતા ચોમાસા પહેલા કામ પુરૃં થાય તેમ જણાતુ નથી, અને પરિણામે ચોમાસામાં રસ્તો બંધની સ્થિતિ થશે. આ અંડરબ્રીજની ધીમી કામગીરી સામે લોકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial