Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયાઃ એસબીઆઈ મેઈન બ્રાન્ચમાં
ખંભાળીયા તા. ૧૧: ખંભાળિયાની સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની મેઈન બ્રાન્ચમાં એટીએમ સાથે લોકોની સુવિધા માટે નાણાં જમા કરવાનું નવું મશીન મુકવામાં આવ્યું છે. આ સાથે ઓટોમેટીક પાસબુક એન્ટ્રી પ્રિન્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેથી ૨૪ કલાક ગમે ત્યારે નાણા ઉપાડવા, જમા કરવાની સુવિધા મળી છે. આગામી સમયમાં ચેક પણ મશીનમાં જમા થઈ શકે તેવી સુવિધા મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial