Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના ત્રણ અરજદારના મોબાઈલ પરત મળ્યા

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત

કાલાવડ તાલુકાના મુળીલા ગામના ભૌતીક રમેશભાઈ હીરાણી તેમજ અરલા ગામના આરીફ હુસેનભાઈ મુંદ્રાક, મકરાણી સણોસરા ગામના મિલન રવજીભાઈ હીરપરા નામના ત્રણ આસામીના મોબાઈલ ગુમ થઈ ગયા હતા. કાલાવડ ગ્રામ્ય પોલીસે સરકારના સીઈઆઈઆર પોર્ટલની મદદથી તે મોબાઈલ શોધી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પરત સોંપ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh