Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરવાળાની શંકરાચાર્ય હોસ્પિટલમાં યોજાયો
દ્વારકા તા. ૧૧: દ્વારકા તાલુકાના વરવાળાની શંકરાચાર્ય આયુર્વેદ હોસ્પિટલ તથા જામનગરની ઈટરા સંસ્થાના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ યોજાયો હતો. દ્વારકાના નારાયણનંદજીએ દીપ પ્રાગટ્ય કરી કેમ્પનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કેમ્પમાં ર૦૪ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં ઈટરા, જામનગરના તબીબોએ સેવા આપી હતી અને દવા વિતરણ કરાયું હતું. આ કેમ્પમાં દર્દીઓના ડાયાબિટીસ, બ્લડપ્રેશર, વજન ચેકઅપ કરવામાં આવ્યું હતું. વૈદ્ય ડી.પી. મહેતાએ શિયાળામાં નિરોગી રહેવાની પત્રિકાનું વિતરણ કર્યું હતું. શંકરાચાર્ય હોસ્પિટલના સ્ટાફ તથા દ્વારકાના વિજયભાઈ ભાયાણીએ જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial