Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આંધ્રપ્રદેશમાં લગાવાયો છે તેવી રીતે
જામનગર તા. ૧૧: ગુજરાત રાજ્યના ઘણાં સ્થાનો પર વકફ બોર્ડ દ્વારા ધર્મના નામે અવૈધ મજાર, દરગાહ વિગેરે સહિતના બાંધકામના દબાણો થઈ ચૂક્યા છે. આથી ગુજરાતમાં વકફ બોર્ડ ઉપર પ્રતિબંધ લાદવો જોઈએ.
ગુજરાત હિન્દુ સેનાના પ્રમુખ પ્રતિક ભટ્ટે મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરી છે કે વકફ બોર્ડના નામે ઘણાં દબાણો કરી ભારત વિરોધીઓ સક્રીય થઈ ગયા છે. રાષ્ટ્ર વિરોધી માનસિકતા ધરાવનારાઓ મંદિર, શાળા-કોલેજ, હોસ્પિટલ, હાઈ-વે, પુલ નજીક દબાણો કરી રહ્યા છે. વકફ બોર્ડના નામે કબજાઓ થઈ રહ્યા છે. આથી વકફ બોર્ડ ઉપર પ્રતિબંધ લાદવો જોઈએ.
આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુની ટીડીપી અને પવન કુમારની જન સેવા પાર્ટીએ આવો પ્રતિબંધ લાદ્યો છે. આવી જ રીતે ગુજરાતમાં પણ પ્રતિબંધ લાદવો અનિવાર્ય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial