Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગીતા વિદ્યાલયમાં ગીતા જયંતિની ઉજવણી કરાઈ

ગ્રંથ પૂજન તથા ગીતાજીના સમૂહ પાઠ

છોટીકાશી જામનગરમાં કે.વી. રોડ પર શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સંલગ્ન ગીતા વિદાલયમાં આજે માગસર સુદ એકાદશીના દિને ગીતા જયંતિની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા સાડા સાત દાયકાથી કાર્યરત ગીતા વિદ્યાલયમાં આજે સવારે શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના ગ્રંથનું પૂજન-વેદવ્યાસજીની છબીનું પૂજન કરી બાળકો દ્વારા ગીતાજીનાં સમૂહ પાઠ કરવામાં આવ્યા હતાં. આજે સાંજે નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. (તસ્વીરઃ નિર્મલ કારીયા)

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh