Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક જાગૃત નાગરિકની રજૂઆતના પગલે તંત્ર દ્વારા સફાઈઃ
ખંભાળિયા તા. ૧૧: સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં પવિત્ર ગોમતીઘાટ તથા નદી આસપાસ ગંદકી અને કચરાનું સામ્રાજ્ય ફેલાયેલુ રહે છે. આ સ્થિતિના ફોટા પાડી એક જાગૃત નાગરિકે જિલ્લા કલેક્ટરને ફોરવર્ડ કર્યા હતાં. જેથી જિલ્લા કલેક્ટરે તરત જ પ્રાંત અધિકારી અને પાલિકા તંત્રને સૂચના આપતા ગોમતીઘાટના તમામ સ્થળો ઉપર સફાઈકામ હાથ ધરાયું હતું. જિલ્લા કલેક્ટરે પાલિકા તંત્રને નિયમિત સફાઈ કરવા, સતત મોનીટરીંગ કરવાની સૂચના આપી હતી તેમજ યાત્રિકોને કચરો ડસ્ટબીનમાં ફેંકવા અને ગંદકી નહીં કરવા અપીલ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial