Advertisement
Author: નોબત સમાચાર

પોરબંદર-કોચુવેલી ટ્રેનનો પડતર રેઈક ભૂજ માટે દોડાવવા રેલવે તંત્ર સમક્ષ માંગ

રેલવેને ખોટના જવાબદાર કોણ?: આવું કેમ ચાલે?

જામનગર તા. ૧૧: પોરબંદર-કોચુવેલી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનનો રેઈક અઢી દિવસથી વધુ સમય યાર્ડમાં રહે છે. હકીકતે આ રેઈકનો અન્ય સ્થળ માટે ઉપયોગ કરવો જોઈએ.

રેલવે કમાણીનું સાધન છે. ટ્રેનના રેઈક ફાજલ રાખી શકાય નહીં. રેલવેના ખર્ચનું ખોટું કારણ પણ રેલવેના સંચાલકો જ છે.

ખરેખર આ ટ્રેનના ફાજલ રેઈકને પોરબંદર-ભૂજ વચ્ચે સાપ્તાહિક ટ્રેન તરીકે ચલાવવી જોઈએ તેવી માંગણી જામનગર રિજિયન પેસેન્જર એસોસિએશનના માનદ્મંત્રી ચંદ્રવદન પંડ્યાએ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh