Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિરે મહાકાલ સાથે પુષ્પ શ્રૃંગાર દર્શન

શ્રાવણ માસના દ્વિતીય સોમવારે

                                                                                                                                                                                                      

દ્વારકામાં સમુદ્રની જળરાશિ વચ્ચે બિરાજમાન પૌરાણિક શિવાલય શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના દ્વિતીય સોમવારે દેવાધિદેવને મહાકાલ દર્શન સાથે દિવ્ય પુષ્પ શ્રૃંગાર મનોરથ યોજાયો હતો. સાંજના સમયે યોજાયેલ દિવ્ય મનોરથ દર્શનનો બહોળી સંખ્યામાં સથાનીય શિવભક્તોએ તેમજ બહારગામથી પધારેલ ભાવિકોએ લાભ લીધો હતો. સમગ્ર દર્શન મનોરથને સફળ બનાવવા માટે મંદિરના પૂજારી અમીતગીરી ગોસ્વામી તથા જય ભડકેશ્વર ગ્રુપના સ્વયંસેવકોએ જહેમત ઊઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh