Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયામાં મહેશ્વરી સમાજ વિસ્તારમાં નાના બાળકો તથા દીકરીઓને લોહાણા મહાજન પ્રમુખ ભરતભાઈ લાલ દ્વારા આઈસ્ક્રીમનું વિતરણ કરી હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત લંડન નિવાસી નટવરલાલ ગોરધનદાસ સામાણી તરફથી ફુડ પેકેટ આપવામાં આવ્યા હતાં. આ પ્રસંગે રામધૂન બોલાવવામાં આવી હતી. મહેશ્વરી સમાજના આગેવાન સવજીભાઈ માતંગ હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial