Advertisement
Author: નોબત સમાચાર

ઉનાળાની સિઝનમાં 'સેવા' સંસ્થા દ્વારા વિનામૂલ્યે છાસ વિતરણ

જામનગર તા. ૧પઃ જામનગરની વિશા શ્રીમાળી લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિ, જૈન યુવક મંડળ 'સેવા' સંસ્થા દ્વારા આ વર્ષે પણ ઉનાળાની સિઝન દરમિયાન ચાંદીબજારમાં જ્ઞાતિની વાડીની બાજુમાં દરરોજ વિનામૂલ્યે છાસ વિતરણનું આયોજન દાતા હેમલતાબેન મહેતા (ગોળવાળા પરિવાર, મુંબઈ) ના સહયોગથી કરવામાં આવ્યું છે. જેમાં દિપકભાઈ શાહ, જવાહરભાઈ, ધીરેનભાઈ, દિપકભઈ ખેતાણી, બિપીનભાઈ મહેતા સેવા આપી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh