Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની ગાયત્રી શક્તિપીઠમાં ચૈત્રી અનુષ્ઠાનની પૂર્ણાહુતિ

જામનગર તા. ૧૫: જામનગરની ગાયત્રી શક્તિપીઠમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે તા. ૩૦-૩ થી ૬-૪-ર૦રપ સુધી ચૈત્રી અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની પૂર્ણાહુતિ પ્રસંગે નવકુંડી સામૂહિક હવન યોજાયો હતો. આ સાથે બપોરે રામ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. સંકલ્પ વિધિ તથા હવનનું સંચાલન જ્યોત્સનાબેન મહેતા અને દીપાબહેન મોડીયાએ કર્યુ હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh