Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૫: જામનગરની ગાયત્રી શક્તિપીઠમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે તા. ૩૦-૩ થી ૬-૪-ર૦રપ સુધી ચૈત્રી અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની પૂર્ણાહુતિ પ્રસંગે નવકુંડી સામૂહિક હવન યોજાયો હતો. આ સાથે બપોરે રામ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. સંકલ્પ વિધિ તથા હવનનું સંચાલન જ્યોત્સનાબેન મહેતા અને દીપાબહેન મોડીયાએ કર્યુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial