Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧પઃ જામનગરની ગાયત્રી શક્તિપીઠમાં ચૈત્ર મહિનાની અમાસે તા. ર૭-૪-ર૦રપ ના દિને સામૂહિક પિતૃ તર્પણની વિધિનો નિઃશુલ્ક કાર્યક્રમ યોજવામાં આવનાર છે. જેમાં સહભાગી થવા ઈચ્છુક વ્યક્તિએ ગાયત્રી શક્તિપીઠ કાર્યાલયમાં તા. રપ-૪-ર૦રપ સુધીમાં નામ નોંધાવી કુપન તથા પૂજાપા-સામગ્રીની જાણકારી મેળવી લેવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial