Advertisement
Author: નોબત સમાચાર

તા. ૨૭મી એપ્રિલે સામુહિક પિતૃતર્પણ વિધિનો કાર્યક્રમ

જામનગર તા. ૧પઃ જામનગરની ગાયત્રી શક્તિપીઠમાં ચૈત્ર મહિનાની અમાસે તા. ર૭-૪-ર૦રપ ના દિને સામૂહિક પિતૃ તર્પણની વિધિનો નિઃશુલ્ક કાર્યક્રમ યોજવામાં આવનાર છે. જેમાં સહભાગી થવા ઈચ્છુક વ્યક્તિએ ગાયત્રી શક્તિપીઠ કાર્યાલયમાં તા. રપ-૪-ર૦રપ સુધીમાં નામ નોંધાવી કુપન તથા પૂજાપા-સામગ્રીની જાણકારી મેળવી લેવા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh