Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસપી દ્વારા કરવામાં આવી સરાહનીય કાર્યવાહીઃ
જામનગર તા.૧૫ : જામનગરના પોલીસ પરિવારના સિનિયર સિટીઝન માટે જિલ્લા પોલીસવડા દ્વારા તાજેતરમાં યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસના પરિવારના ૧૫૦ વ્યક્તિ જોડાયા હતા.
જામનગર જિલ્લાના પોલીસતંત્રમાં ફરજ બજાવતા અને ફરજ બજાવીને નિવૃત્ત થયેલા પોલીસ કર્મચારીઓના સિનિયર સિટીઝન પરિવાર માટે સોમનાથ તીર્થ સહિતના સ્થળોની યાત્રા માટે એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર પોલીસ વિભાગની વેલફેર સોસાયટી અંતર્ગત જે પોલીસ કર્મચારીઓ પોતાની ફરજના કારણે પરિવારજનોને યાત્રા પ્રવાસ કરાવી નથી શકતા તેઓના માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. બુક કરવામાં આવેલી ત્રણ બસમાં ૧૫૦થી વધુ સિનિયર સિટીઝનને યાત્રા પ્રવાસ કરાવવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial